આ ૩ ખેલાડીએ કર્યો ટીમ ઇન્ડિયા સાથે દગો હવે આ ખેલાડી થશે ટીમ માંથી બહાર..
ટીમ ઇન્ડિયાના ટોપ ૩ બેટ્સમેન વિરાટ કોહલી, શુભમન ગીલ, રોહિત શર્મા આઇટ થઈ ગયા છે..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે 19 સપ્ટેમ્બરથી પ્રથમ ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ ભારત માટે એકમાત્ર ટેસ્ટ રમનાર ઝડપી બોલર આકાશદીપને તક આપી છે.
આકાશદીપે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, ભારતને શરુઆતમાં ઝટકા વગતા દિગ્ગજ બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા છે.ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બાંગ્લાદેશની ટીમે જે રીતે પાકિસ્તાનની ટીમ પર હાવી રહી હતી તેવી જ સ્થિતિ ભારત સામે જોવા મળી રહી છે. કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી પીચ પર ટકી શક્યા નથી. યશસ્વી જયસ્વાલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવ્યા હતા. રોહિત શર્મા 18 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા નંબરે આવેલ શુભમન ગિલ શૂન્ય રને આઉટ થયો હતો. આ પછી વિરાટની વિકેટ 6 રન પર ગઈ હતી. આમ 35 રનની અંદર ભારતે 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી છે.